Author: Deshwale Political Desk

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને અનેક લાલચોની યોજનાઓ જાહેર કરી હતી છતાં હારી ગયા. કારણ કે જે પ્રમાણિકતાની છાપ તેમણે ઊભી કરી હતી તે ધૂંધળી અને શંકાસ્પદ બનતા લોકોને વિશ્વાસ ડગી ગયો. તેમણે દિલ્હીમાં જે શરાબ નીતિ દાખલ કરી હતી તેના પર કેસ ચાલ્યા અને સજાઓ પણ થઈ. એટલું જ નહિ સીએજીના રીપોર્ટમાં પણ તેની ખામીઓ અને સરકારી તિજોરીને થયેલા નુકસાન વિશે જણાાવવામાં આવ્યું છે.મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં દિલ્હી દારૂ કૌભાંડ અંગે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)નો રિપોર્ટ રજૂ કર્યો. સીએજી રિપોર્ટમાં ભાજપના નેતાઓએ જે મુદ્દા પર સૌથી વધુ ભાર મૂક્યો છે તે 2002…

Read More