વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કવિ અનિલ જોશીના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મૂકેલી એક પોસ્ટમાં મોદીએ લખ્યું હતું, “ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશીના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલું યોગદાન હંમેશાં યાદ રહેશે.

સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા આ દુઃખદ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર તથા સાહિત્ય રસિકોને સાંત્વના…

ૐ શાંતિ…!!”

Leave A Reply

Exit mobile version