Author: Kalpana Shah

It’s a quiet Indian morning, the aroma of brewing chai filling the air. Priya, a 28-year-old software engineer from Bengaluru, begins her day like millions of others, grabbing her smartphone—its screen glowing with notifications—and heading to the bathroom. The device, an extension of her life, follows her even into the toilet. She scrolls through emails, laughs at a meme, and replies to a WhatsApp chat while perched on the porcelain throne. It’s a habit so ingrained she barely notices it. But this routine is a ticking health hazard, endangering her and countless others who carry mobiles, tablets, or laptops into…

Read More

By Kalpana Shah  In the heart of Mumbai, nestled between Bandra and Sion, lies Dharavi. Dharavi is a place as layered and complex as the city it inhabits. Often mislabeled as just ‘Asia’s largest slum,’ Dharavi is so much more than that. It is a living, breathing economy, a mosaic of cultures, and a paradox of poverty and productivity. And when such a large land parcel is due for a revamp, a complete overhaul, there is no question of it not attracting the attention of all.  But Dharavi is not the only such location in the world where such an…

Read More

महाभारत, भारत का शाश्वत महाकाव्य, कर्तव्य, संघर्ष और ज्ञान की कहानियाँ बुनता है, जो आज भी गूँजती हैं। आमिर खान का सितारे ज़मीन पर (जून 2025) के बाद इस विशाल कथा को सिनेमा में लाने का सपना साकार होगा। यह प्राचीन गाथा आज क्यों मायने रखती है? आइए, इसकी सचाई और आमिर के दृष्टिकोण को जानें। यदि आप महाभारत को नहीं जानते, तो शायद आप भारत को पूरी तरह नहीं जानते। यह प्राचीन महाकाव्य, रामायण के साथ, भारतीय संस्कृति का आधार है, जिसमें कर्तव्य, संघर्ष और ज्ञान की कहानियाँ बुनी गई हैं, जो आज भी उतनी ही जीवंत हैं। बॉलीवुड…

Read More

कभी जो नदी बनारस की मिट्टी में बहती थी, वो वक्त के साथ गुम हो गई थी। लेकिन अब वही नदी फिर से ज़मीन पर लौट आई है। हम बात कर रहे हैं माटुका नदी की, जो बरसों से सूख चुकी थी। अतिक्रमण, अनदेखी और बारिश की कमी ने इस नदी को मानो मिटा ही दिया था। लेकिन अब, धीरे-धीरे फिर पानी बहने लगा है। और ये सिर्फ पानी नहीं, उम्मीद भी है, पांच हज़ार से ज़्यादा किसानों के लिए, जिनके खेत एक बार फिर हरियाली से भर रहे हैं। जिला प्रशासन और स्थानीय ग्राम पंचायतों के प्रयासों से इस…

Read More

આ ચબૂતરો એના અસલ સ્વરૂપમાં જ છે અને તેમાં લેશમાત્ર ફેરફાર થયો નથી. પોળના સદ્ભાવી રહેવાસીઓ નિયમિતપણે ચણ-પાણીની સેવા કરે છે કાલુપુર ટંકશાળ રોડ પર ટોડાની પોળ છે. તેના વિશાળ વિસ્તારમાં પ્રવેશો કે આગળ રાજા મહેતાની પોળ આવે. એ પોળમાં એક એટલો દેખાવડો ચબૂતરો છે જેને જોતા જ રહી જવાય. રંગબેરંગી સ્ટ્રક્ચર, સારી રીતે થતી જાળવણી, નીચેના ભાગને લોખંડની જાળીથી અપાયેલી પાકી સુરક્ષા વગેરેને લીધે આ ચબૂતરો વધુ ખીલી ઊઠેલો વર્તાય છે. અત્યારે તેનું જે ઉજળું રૂપ દેખાય છે તેનું કારણ સ્થાનિક નગરસેવકની નિધિમાંથી તેનું રિનોવેશન કરવામાં આવ્યું એ છે. આ ચબૂતરો આશરે બસો વરસ જૂનો છે. આ પોળમાં એક…

Read More

ઘટાદાર પીપળાના ઝાડ નીચે આવેલા આ લોખંડના ચબૂતરાનું નિર્માણ દસ વર્ષ પહેલાં પાસે રહેતા હિતેશભાઈ મોદીએ કરાવ્યું હતું અહીંના જૂના ચબૂતરાની સામે આવેલો લોખંડનો આ નવો ચબૂતરો સારી સ્થિતિમાં તો છે જ. બીજી રાહતની બાબત એ છે કે આસપાસના લોકો ચબૂતરાની સારી દેખરેખ પણ રાખે છે. પ્રતિદિન એ પારેવાંઓ જ નહીં પણ રમતિયાળ ખિસકોલીઓનું પણ મનગમતું સ્થાન છે. ઘટાદાર પીપળાના વૃક્ષ નીચે આવેલા આ લોખંડના ચબૂતરાનું નિર્માણ દસ વર્ષ પહેલાં પાસે જ રહેતા હિતેશભાઈ મોદીએ કરાવ્યું હતું. હાલમાં હિતેશભાઈ અને પોળના રહેવાસીઓ હળીમળીને ચબૂતરાની સરસ સારસંભાળ રાખી રહ્યા છે. તેમણે જારની કાયમી વ્યવસ્થા માટે ચબૂતરા નજીક એક જારનો ડબ્બો રાખ્યો…

Read More

આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર આશરે પંદરેક વરસ પહેલાં કરાવવામાં આવ્યો હતો. મૂળ ચબૂતરાનું માળખું કોંક્રીટ અને લાદીનું બનેલું હતું કાલુપુરમાં આવેલી ધના સુથારની મુખ્ય પોળમાં વિવિધ પેટા-પોળ આવેલી છે. તેમાંની એક ઝાલોરાની પીળ છે. ઝાલોરાની પોળમાં આવેલો ચબુતરો કેટલો જૂનો છે તેનો અંદાજ સ્થાનિક રહેવાસીઓને પણ નથી. છતાં, પોળમાં સાતેક દાયકાથી રહેતા વડીલના કહેવા મુજબ તેઓ જન્મથી આ ચબૂતરાને જોતા આવ્યા છે. આ ચબૂતરાનો જિર્ણોદ્ધાર આશરે પંદરેક વરસ પહેલાં કરાવવામાં આવ્યો હતો. મૂળ ચબૂતરાનું માળખું કોંક્રીટ અને લાદીનું બનેલું હતું. ઉપરનો ભાગ ષટ્‌કોણ આકારનો હતો. જિર્ણોદ્ધાર પછી ચબૂતરાના મૂળ દેખાવને યથાવત્‌ ટકાવી રાખવામાં આવ્યો હતો. સાથે તેની નીચે વડીલો અને વટેમાર્ગુઓના…

Read More

મિશ્ર વસતિ ઘરાવતી આ પોળ મોકળાશભર્યું બાંધકામ અને ઘટાદાર વૃક્ષોની ઉપસ્થિતિમાં ચબૂતરા માટે એકદમ ઉપયુક્ત સ્થાન છે વડી કોટડીની પોળમાં દાખલ થતાં જ શહેરની દડમજલથી દૂર એક શાંત અને નિરાંતભર્યા સ્થાને આવી ગયા હોવાની અનુભૂતિથી થયા વિના રહેતી નથી. આવી આ પોળમાં મિશ્ર વસતિ છે. મોકળાશભર્યું બાંધકામ અને ઘટાદાર વૃક્ષોની ઉપસ્થિતિમાં ચબૂતરા માટે આ એક ઉપયુક્ત સ્થાન છે. આ પોળમાં એક નહીં પણ બે બે ચબૂતરા છે. પોળમાં રહેતા લોકોનાં હૃદયમાં છલકતા કરુણાભાવનાં પ્રતીક આ ચબૂતરા છે. પોળનો આ જૂનો, લાકડાનો ચબૂતરો આશરે ૨૦૦ વર્ષથી વધારે જૂનો છે. કહેવાય છે કે તેનું બાંધકામ શાંતિલાલ છોટાલાલ ભાવસાર પરિવારે કરાવ્યું હતું. હાલમાં…

Read More

આજુબાજુના લોકો દાણા નાખીને ચબૂતરાનો ઉપયોગ કરે છે. ચબૂતરાની બાજુના ચોકમાં મુરલીધરનું મંદિર આવેલું છે દરિયાપુર વિસ્તારમાં ક્યારેક વાડી ગામ હતું. આજે શહેરનો ભાગ બનેલા આ ગામની વસતિ વચ્ચે ચબૂતરો આવેલો છે. આ ચબૂતરો સિમેન્ટ અને કોંક્રીટનો બનેલો છે. શ્રી લક્ષ્મીનારાયણ સત્સંગ મંડળે સંવત ૨૦૩૪ના મહા સુદ પાંચમના દિવસે આ ચબૂતરો જનતાના લાભાર્થે ખુલ્લો મૂક્યો હતો. ચબૂતરાની નીચેના ભાગમાં લોખંડની નાની રેલિંગ બનાવેલી છે. રેલિંગની વચ્ચોવચ સિમેન્ટના થાંભલા ઉપર આઠ પાયા પર આ ચબુતરો છે. સાવ સાદા બાંધકામવાળા ચબૂતરાની ઉપરના ભાગમાં પથ્થરનો મોટો ગુંબજ છે. આ ચબૂતરાના વિસ્તારનું નિરીક્ષણ કરતાં થોડી બાબતો ઊડીને આંખે વળગે છે. સૌથી પહેલી બાબત તેનું…

Read More

૨૦૦૧ના ધરતીકંપમાં આ ચબૂતરાનો ઘુમ્મટ તૂટી ગયો હતો. એ પછી તેને નવેસરથી ચણવામાં આવ્યો હતો. બાકીનો ભાગ જેમ હતો તેમ જ છે અમદાવાદની ઘણી પોળ અને ઘણા પાડા અને વાડાનાં નામ એકમેકને મળતાં આવે છે. એવાં જ સરખો લાગતો નામવાળો બે વિસ્તાર એટલે વેરાઈ પાડાની પોળ અને વેરાઈ પોળ. એમાંથી વેરાઈ પાડાની પોળનો આ ચબૂતરો એટલે સો કરતાં વધુ વરસથી ઊભો અને કાળની થપાટ ખાઈખાઈને પણ ખુશનુમા લાગતો ચબૂતરો. વેરાઈ માતાનું મંદિર આ પાડામાં આવેલું છે. પાડાના કૂવામાંથી માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. આ પરબડી (ચબૂતરાને ત્યારે પરબડી તરીકે સંબોધવામાં આવતા)નું નિર્માણ ચોકસી સોમચંદ પુરુષોત્તમનાં વિધવા ભૂરીબાઈએ કરાવ્યું હતું. તેવા…

Read More