Author: Pooja Kamble Thukarul

Housing.com is set to launch the 8th edition of its flagship online property fest, Happy New Homes 2025 (HNH’25). Running from March 10 to April 10, the month-long event will feature exclusive property deals and top developers across 34 cities.HNH’25 builds on the success of previous editions, including the Mega Home Utsav 2024. The event will connect property seekers with over 4,400 developers and channel partners, offering a vast selection of homes in metro, Tier-II, and Tier-III cities.This year, Housing.com is introducing professionally presented project videos. Expert anchors will provide detailed walkthroughs, helping buyers make informed decisions. Each listing is…

Read More

Prime Minister Narendra Modi addressed the Post-Budget Webinar 2025, emphasising investment in people, the economy, and innovation as key drivers of India’s growth. The webinar, part of the government’s post-budget consultation initiative, focused on implementing key policy measures outlined in the Union Budget 2025. Investing in People: Education, Skills, and Healthcare Modi highlighted the transformation in India’s education system, driven by the National Education Policy, digital learning expansion, and AI integration. He stressed that over 3 crore youth have received skill training since 2014, with 1,000 ITIs upgraded and five Centres of Excellence established to align training with industry demands.…

Read More

આસપાસ થઈ જતી ગંદકી વગેરેથી પણ ચબૂતરાને મુક્ત કરવો રહ્યો. સ્વચ્છતા હોય ત્યાં ભગવાનનો વાસ હોય એ આપણે કેવી રીતે ભૂલી શકીએ? શહેરના અનેક વિસ્તારો કાળક્રમે રહેણાંકમાંથી વ્યવસાયિક કેન્દ્રોમાં ફેરવાઈ ગયાં છે. ઘણા વિસ્તારો આવા સંક્રાંતિકાળમાંથી અત્યારે પણ પસાર થઈ રહ્યા છે. તેવો જ એક વિસ્તાર છે પાદશાહની પોળ. રિલીફ રોડના કાલુપુર વિસ્તારમાં આવેલી આ પોળમાં બબ્બે સદીથી એક ચબૂતરો પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે. અત્યારે અહીં જે ચબૂતરો ઊભો છે તેનો જિર્ણોદ્ધાર ચારેક દાયકા પહેલાં કરવામાં આવ્યો હતો. ધ્યાનથી નિરખતા એવો ખ્યાલ જોકે આવે છે કે ચબૂતરાના ઓટલાનો ભાગ મૂળ સ્થાપત્યનો છે પણ ઉપલો ભાગ કદાચ જિર્ણોદ્ધાર વખતે બનાવવામાં…

Read More

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC) 4 માર્ચ, 2025ના રોજ તેના 56મા દીક્ષાંત સમારોહની ભવ્ય ઉજવણી કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. IIMCના નવી દિલ્હી સ્થિત મહાત્મા ગાંધી મંચ પર આયોજિત આ કાર્યક્રમમાં 478 વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને શ્રેષ્ઠતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. આ વર્ષના દીક્ષાંત સમારોહમાં IIMCના નવી દિલ્હી અને પાંચ પ્રાદેશિક કેમ્પસ (ઢેંકનાલ, આઇઝોલ, અમરાવતી, કોટ્ટાયમ અને જમ્મુ)ના 2023-24 બેચના વિદ્યાર્થીઓ ભાગ લેશે. 9 અલગ અભ્યાસક્રમોમાંથી પાસ થયેલા આ વિદ્યાર્થીઓને અનુસ્નાતક ડિપ્લોમા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. સાથે જ, 36 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે મેડલ અને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.…

Read More

The Indian Institute of Mass Communication (IIMC) will hold its 56th convocation on March 4, 2025, at Mahatma Gandhi Manch, IIMC, New Delhi. Union Minister for Information & Broadcasting, Railways, and Electronics & IT, Ashwini Vaishnaw, will be the chief guest. The event will recognise academic achievements and mark the transition of students into media professionals. Diplomas and Awards for Excellence A total of 478 students from nine postgraduate diploma courses will receive their certificates. These students belong to IIMC’s main campus in New Delhi and five regional centres, Dhenkanal, Aizawl, Amravati, Kottayam, and Jammu. The institute will also present…

Read More

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચબૂતરાના જિર્ણોદ્ધારની ઇચ્છા હોવા છતાં તેની હેરિટેજ વેલ્યુને કારણે કાર્ય ઉઠાવવામાં તેઓ ખચકાટ અનુભવી રહ્યા છે આ પોળના ચબૂતરાનું નિર્માણ ૪૧૦ વરસ પહેલાં કરવામાં આવ્યું હતું. પોળમાં એટલું જ જૂનું ભગવાન જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર છે. તેનું નિર્માણ તત્કાલીન નગરશેઠ ખુશાલચંદે કરાવ્યું હતું. એ જમાનામાં આ દેરાસર બાંધવાનો ખર્ચ રૂપિયા ૭૫,૦૦૦ થયો હતો. આ પોળનો વહીવટ ૬૨ સભ્યો અને એક ટ્રસ્ટના બનેલા પંચના હસ્તક છે. ૧૯૫૨માં રજિસ્ટર્ડ થયેલા આ પંચની માલિકી પોળના દેરાસર ઉપરાંત શાંતિનાથ જૈન દેરાસર ટ્રસ્ટની પણ છે. ક્યારેક આ પોળમાં સિત્તેર જેટલા પરિવાર વસતા હતા. આજે દસેક ઘર છે, જેમાંની છ જૈનોનાં છે. નિશા પોળના…

Read More

પણ જે ચબૂતરો નવરોધૂપ પડ્યો છે, જેને ચણ-પાણીથી નવપલ્લવિત કરવાની તસ્દી કોઈ લેતું નથી એવા આ ચબૂતરાના હોવાથી માનવીને કશો જ ફરક નથી પડી રહ્યો ઠીક છે હવે, ચબૂતરો છે તો છે. આજના જમાનામાં કોની પાસે વખત છે કબૂતર, ચકલી, કાગડા માટે ચણ નાખવાનો? હાલો હાલો, આપણે આપણા કામે વળગો. જમાલપુર વિસ્તારમાં નવી મસ્જિદથી થોડે દૂર એક જૂનો ચબૂતરો છે. વસન રજબ પોલીસ ચોકીની પાસે આવેલા આ ચબૂતરાની ભવ્યતા હૃદયસ્પર્શી છે તો તેના પ્રત્યે માનવીઓ દર્શાવી રહ્યા છે એ ઉપેક્ષા હૃદય દ્રવી નાખનારી છે. એક જમાનામાં અહીં હમામ (જાહેર સ્નાનગૃહ) હતું જે ચબૂતરાની સાવ પાસે હતું. આજે એ હમામ અદૃશ્ય…

Read More

સપ્તાહના અંતે સોનાના ઓપ્શન્સ (1 કિ.ગ્રા.) કોન્ટ્રેક્ટ્સમાં ઓલ ટાઇમ હાઈ રેકોર્ડ ટર્નઓવર અને વોલ્યુમ નોંધાયાઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે નરમાઈનો માહોલઃ કોટન-ખાંડી વાયદામાં રૂ. 910નો નોંધપાત્ર ઘટાડોઃ મેન્થા તેલ, નેચરલ ગેસ ઢીલાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 1,47,606 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 1137421.76 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. 34 કરોડનાં કામકાજ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 21થી 27 ફેબ્રુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 83,65,583 સોદાઓમાં કુલ રૂ. 12,85,062.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 1,47,606.33 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 1137421.76 કરોડનો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્તાહના અતે ગુરુવાર,…

Read More

કાળજી રખાતી હોવાને લીધે આ ચબૂતરો ખાસ્સાં પક્ષીઓ માટે અન્ન-પાણીનું માનીતું આશ્રયસ્થાન છે. ચબૂતરાની સ્થિતિ પણ એકદમ સારી છે દરિયાપુર વિસ્તારની નવઘરીની પોળમાં બીજી પોળ કરતાં જુદો જ પ્રવાહ વહે છે. જૂના અમદાવાદની કેટલીયે પોળમાં ઐતિહાસિક ચબૂતરાઓ ઉપેક્ષિત થઈ રહ્યા છે. તેવા સમયમાં નવઘરીની પોળના રહેવાસીઓએ હજી ચારેક વરસ પહેલાં જ અહીં એક ચબૂતરાનું નિર્માણ કર્યું હતું. પોળનું સંચાલન સંભાળતા પંચે આ નિર્ણય લીધો એ ખરેખર આનંદાશ્ચર્યની બાબત ગણાય. નવઘરીની પોળમાં એક હિંદુ પરિવાર તો બાકીના મુસ્લિમ પરિવારો વસે છે. પોળના ચબૂતરાની સુવ્યવસ્થિત કાળજી લેવાની જવાબદારી ઉઠાવતા એક સદ્‌ગૃહસ્થ શહેરની બીજી અનેક સેવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમાં પણ પશુ-પક્ષીઓની…

Read More

ચાંદીમાં રૂ. 140ની નરમાઈઃ નેચરલ ગેસ, કોટન-ખાંડીમાં એકંદરે ઘટાડોઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 14513 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 83749 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11637 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20315 પોઇન્ટના સ્તરે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 98265.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 14513.91 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 83749.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20315 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 692.11 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.…

Read More